THE INDIAN SOCIOLOGIST

ગુજરાતમાં માછીમારીની નવી સીઝન તા. ૧ ઓગસ્ટના બદલે તા. ૧૫ ઓગસ્ટથી શરુ કરવા રાજ્ય સરકારે કરેલા નિર્ણય


ગુજરાતમાં માછીમારીની નવી સીઝન તા. ૧ ઓગસ્ટના બદલે તા. ૧૫ ઓગસ્ટથી શરુ કરવા રાજ્ય સરકારે કરેલા નિર્ણય બદલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ગુજરાતના માછીમાર અને બોટ સંગઠનના હોદ્દેદારોએ અભિવાદન કરી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરમાં માછીમારીની નવી સીઝન તા. ૧ ઓગસ્ટના બદલે તા. ૧૫ ઓગસ્ટથી શરુ કરવા રાજ્ય સરકારે કરેલા નિર્ણય બદલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ગુજરાતના માછીમાર અને બોટ સંગઠનના હોદ્દેદારોએ અભિવાદન કરી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. માછીમારીની નવી સીઝન તા. ૧ ઓગસ્ટના બદલે તા. ૧૫ ઓગસ્ટથી શરુ કરવા રાજ્ય સરકારે કરેલા નિર્ણય બદલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ગુજરાતના માછીમાર અને બોટ સંગઠનના હોદ્દેદારોએ અભિવાદન કરી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં માછીમારીની નવી સીઝન તા. ૧ ઓગસ્ટના બદલે તા. ૧૫ ઓગસ્ટથી શરુ કરવા રાજ્ય સરકારે કરેલા નિર્ણય બદલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ગુજરાતના માછીમાર અને બોટ સંગઠનના હોદ્દેદારોએ અભિવાદન કરી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દરિયામાં ભારે કરન્ટના કારણે ઉંચા મોજાઓની સ્થિતિને ધ્યાને લઈને તા. ૧ ઓગસ્ટના બદલે તા. ૧૫ ઓગસ્ટથી માછીમારી સીઝન શરૂ કરવામાં આવે તેવી રજૂઆતોને ગંભીરતા પૂર્વક ધ્યાને લઇ રાજ્ય સરકારે માછીમાર હિતલક્ષી નિર્ણય કર્યો હતો.
Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST