THE INDIAN SOCIOLOGIST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને હાર્દિક પાઠવી શુભકામનાઓ


રાજ્યના નાગરિકોને શ્રી કૃષ્ણજન્મોત્સવ પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સોમવાર, તારીખ ૨૬ મી ઓગષ્ટે ઉજવાનારા કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમી અવસરે રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે
  
મુખ્યમંત્રીશ્રીએ શ્રીકૃષ્ણ જન્મોત્સવનું આ પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાતું જન્માષ્ટમી પર્વ સમાજમાં આપસી પ્રેમ,સૌહાર્દ અને સામાજિક સમરસતા તથા બંધુત્વની ભાવનાને વધુ સુદૃઢ બનાવશે તેમ સૌને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST