THE INDIAN SOCIOLOGIST

5TH JANUARY : મહાવીર સ્વામી જિનાલયે પ્રભુજી નો 12મો ધ્વજારોહણ ઉલ્લાસભેર ઉજવાશે.

5TH JANUARY : મહાવીર સ્વામી જિનાલયે પ્રભુજી નો 12મો ધ્વજારોહણ ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે.

રવિવારે બપોરે જૈનપુરીમાં પાંચેગચ્છના સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાશે.

5TH JANUARY : માંડવીમાં મહાવીર સ્વામી ભગવાનના જિનાલય નો 12મો ધ્વજારોહણ આવતીકાલે તા. ૦૫/૦૧ ને રવિવારના રોજ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે.

5TH JANUARY : ધ્વજારોહણ પ્રસંગે રવિવારના સવારના 9:30 કલાકે સતરભેદી પૂજા ચાર મંડળની બહેનો ભણાવશે. સવારે 11 વાગે ધ્વજારોહણ સંબંધી ચડાવા લેવાશે. જ્યારે બપોરે 12:39 વાગે લાભાર્થીના હસ્તે ધ્વજારોહણ કરનાર હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

5TH JANUARY : રવિવારે બપોરે 1:00 વાગે જૈનપુરી મધ્યે મહાવીર સ્વામી ભગવાનના જીનાલય ની આજુબાજુ રહેતા પરિવારો તરફથી પાંચેયગચ્છના સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાશે.

5TH JANUARY : માંડવીના પાંચેયગચ્છના ભાઈઓ તથા બહેનોએ ધ્વજારોહણ સંબંધી ચડાવામાં, ધ્વજારોહણના કાર્યક્રમમાં તથા બપોરે સ્વામી વાત્સલ્યના કાર્યક્રમનો લાભ આપવા માંડવી તપગચ્છ જૈન સંઘે જણાવ્યું છે


INDIAN SOCIOLOGIST
Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST