THE INDIAN SOCIOLOGIST

સુશાસન દિવસે ગુજરાત રાજ્યના વન વિભાગમાં ૮૦૦ ઉપરાંત યુવાઓનું વર્કફોર્સ ઉમેરાયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વન વિભાગમાં નવી નિમણૂંક પામેલા ૮૧૦ વન રક્ષકો અને ૪૦ જેટલા મદદનીશ વન સંરક્ષકને નિયુક્તપત્રો એનાયત કર્યા


સુશાસન દિવસે ગુજરાત રાજ્યના વન વિભાગમાં ૮૦૦ ઉપરાંત યુવાઓનું વર્કફોર્સ ઉમેરાયું -- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વન વિભાગમાં નવી નિમણૂંક પામેલા ૮૧૦ વન રક્ષકો અને ૪૦ જેટલા મદદનીશ વન સંરક્ષકને નિયુક્તિ પત્રો એનાયત કર્યા -- ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાશક્તિના કૌશલ્ય-સામર્થ્યને પારદર્શી સમયબદ્ધ ભરતી પ્રક્રિયા દ્વારા જન સેવામાં જોડાવાની તક આપી છે:- મુખ્યમંત્રીશ્રી -- પર્યાવરણ રક્ષા સાથે રાજ્યની વિકાસયાત્રામાં સહભાગી થવા નવનિયુક્ત કર્મીઓને મુખ્યમંત્રીશ્રી નું પ્રેરક આહવાન -- વિજ્ઞાન-ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતી નવી પેઢી આગામી સમયમાં વન અને વન્ય જીવના રક્ષણ માટે મહત્વની ભૂમિકા ભજવશે : વન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા -- વન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ --        

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST