THE INDIAN SOCIOLOGIST

DISABLED STUDENTS : માંડવીના નાયબ મામલતદારે સંસ્થાને દાન આપ્યું.

DISABLED STUDENTS : માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીની દિવ્યાંગોની સેવાથી પ્રભાવિત થઈ માંડવીના નાયબ મામલતદારે સંસ્થાને દાન આપ્યું.

DISABLED STUDENTS : માંડવીમાં છેલ્લા 32 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીની દિવ્યાંગોની સેવાથી પ્રભાવિત થઈને માંડવી ના નાયબ મામલતદાર ત્રિકમભાઈ દેસાઈએ તાજેતરમાં સંસ્થાને રૂપિયા 5200/-(પાંચ હજાર બસો) નું દાન આપેલ હોવાનું સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ અને ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીએ જણાવ્યું હતું.

સંસ્થાના સમગ્ર ટ્રસ્ટી મંડળે દાતા નાયબ મામલતદાર ત્રિકમભાઈ દેસાઈ નો આભાર માન્યો હતો.



Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST