ભચાઉ તાલુકાના કટારીયા જૈન તીર્થની જૈન બોર્ડિંગના તમામ વિદ્યાર્થીઓને મહારાજ સાહેબની પ્રેરણાથી તેમના ભક્તગણે પૂજાની જોડી ભેટ આપી.
BHACHAU : પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અનંતયશ સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાશ પ્રવર શ્રી અનંતજ્ઞાન વિજયજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ભચાઉ તાલુકાના કટારીયા જૈન તીર્થની જૈન બોર્ડિંગના તમામ વિદ્યાર્થીઓને તાજેતરમાં પરમ પૂજ્ય મુનિરાજ અનંતસિદ્ધ વિજયજી મહારાજ સાહેબના ભક્તગણ તરફથી પૂજાની જોડી ભેટ આપવામાં આવેલ હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘ ના પુર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહ (મહેતા)એ જણાવ્યું હતું
આ પણ વાંચો : BHACHAU : ભચાઉ તાલુકા ની જૈન બોર્ડિંગમાં ડિજિટલ પાઠશાળાનું જૈન સંતોની નિશ્રામાં લોન્ચિંગ કરાયું.
INDIAN SOCIOLOGIST