THE INDIAN SOCIOLOGIST

HOMEOPATHIC : માંડવીમાં શનિવારે નિઃશુલ્ક હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પ યોજાશે.


HOMEOPATHIC : માંડવીમાં શનિવારે નિઃશુલ્ક હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પ યોજાશે.


માંડવીના સેવામંડળ અને ભુજના રામકૃષ્ણ મઠના સંયુક્ત ઉપક્રમે માંડવીમાં નવમો કેમ્પ યોજાશે.

HOMEOPATHIC : માંડવીના સેવામંડળ અને ભુજના રામકૃષ્ણ મઠ ના સંયુક્ત ઉપક્રમે માંડવીના સેવામંડળના દવાખાના મંછારામ બાપુના વાડામાં તા. 25/01 ને શનિવારના રોજ સવારના ૧૦ થી ૧ વાગ્યા દરમિયાન નિઃશુલ્ક હોમિયોપેથીક નિદાન અને અને સારવારનો નવમો કેમ્પ યોજાશે. માંડવી અને આજુબાજુના ગામોના બીમારીથી નિરાશ દર્દીઓ માટે આશાનું એક કિરણ ઉગ્યું છે.

HOMEOPATHIC : આ નિઃશુલ્ક કેમ્પમાં ડો. મનોજભાઈ માકાણી અને તેમની ટીમ સેવા આપશે તેમ જ એક મહિનાની દવા પણ નિઃશુલ્ક આપનાર હોવાનું માંડવી સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતું. વધુ માહિતી માટે ડો. મનોજભાઈ માકાણીનો 6354120677 ઉપર સંપર્ક કરવા વિનંતી કરાઈ છે

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST