HOMEOPATHIC : માંડવીમાં શનિવારે નિઃશુલ્ક હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પ યોજાશે.
માંડવીના સેવામંડળ અને ભુજના રામકૃષ્ણ મઠના સંયુક્ત ઉપક્રમે માંડવીમાં નવમો કેમ્પ યોજાશે.
HOMEOPATHIC : માંડવીના સેવામંડળ અને ભુજના રામકૃષ્ણ મઠ ના સંયુક્ત ઉપક્રમે માંડવીના સેવામંડળના દવાખાના મંછારામ બાપુના વાડામાં તા. 25/01 ને શનિવારના રોજ સવારના ૧૦ થી ૧ વાગ્યા દરમિયાન નિઃશુલ્ક હોમિયોપેથીક નિદાન અને અને સારવારનો નવમો કેમ્પ યોજાશે. માંડવી અને આજુબાજુના ગામોના બીમારીથી નિરાશ દર્દીઓ માટે આશાનું એક કિરણ ઉગ્યું છે.
HOMEOPATHIC : આ નિઃશુલ્ક કેમ્પમાં ડો. મનોજભાઈ માકાણી અને તેમની ટીમ સેવા આપશે તેમ જ એક મહિનાની દવા પણ નિઃશુલ્ક આપનાર હોવાનું માંડવી સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતું. વધુ માહિતી માટે ડો. મનોજભાઈ માકાણીનો 6354120677 ઉપર સંપર્ક કરવા વિનંતી કરાઈ છે
આ પણ વાંચો : TRANSPORTATION : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નાગરિકોને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો અભિગમ
INDIAN SOCIOLOGIST