THE INDIAN SOCIOLOGIST

ADVOCATE : માંડવી ના એડવોકેટ ને નોટરી તરીકે નિયુક્ત કરાયા

ADVOCATE : માંડવી ના એડવોકેટ ને નોટરી તરીકે નિયુક્ત કરાયા


કેન્દ્ર સરકારે માંડવી ના એડવોકેટ શ્રી મહેશ મનહરલાલ ઓઝા ને નોટરી તરીકે નિયુક્ત કર્યા છે.

ADVOCATE : મહેશભાઈ છેલ્લા ૨૧ (એકવીસ) વર્ષ થી વકીલાત ક્ષેત્રે કાર્ય કરે છે. તેઓ ઘણા વર્ષો થી ઈન્સ્યોરન્સ કંપની ના પૅનલ એડવોકેટ તરીકે પણ કામગીરી કરે છે.

ADVOCATE : સમસ્ત બ્રહ્મસમાજ ના અગ્રણી એવા શ્રી મહેશભાઈ ઓઝા ભારત વિકાસ પરિષદ અને અન્ય સામાજિક સંગઠનો સાથે સંકળાયેલા છે અને શ્રીમાળી બ્રાહ્મણ વિધ્યા મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટ તરીકે પણ સેવા આપી રહ્યા છે.

ADVOCATE : માંડવી નગર માં આવેલ પ્રાચીન મંદિર મહાલક્ષ્મી મંદિર ના જીર્ણોધ્ધાર સમિતિ માં રહી ને મંદિર ના નવનિર્માણ કરવા જેવા ભગીરથ કાર્ય માં સેવાભાવ સાથે ઉત્તમ કામગીરી કરી છે.

તેઓ શ્રી માંડવી બાર એસોસિયેશન ના કારોબારી સદસ્ય છે.

ADVOCATE : સમસ્ત બ્રહ્મસમાજ, માંડવી તાલુકા માં સૌ પ્રથમ નોટરી પબ્લીક એવા શ્રી મહેશભાઈ ઓઝા આ માધ્યમ થી પણ વધુ ને વધુ સમાજસેવા કરવાની ઈચ્છા ધરાવે છે.

ADVOCATE : બહોળા મિત્ર વર્તુળ ધરાવતા શ્રી મહેશભાઈ ઓઝા ને ઠેર ઠેર થી અનેક અભિનંદન અને શુભકામનાઓ મળી રહી હોવાનું માંડવીના સામાજિક દિનેશભાઈ શાહે જણાવેલ હતું

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST