RAILWAY : માંડવીને રેલવેની સુવિધા માટે શ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબના આશીર્વાદ
RAILWAY : માંડવીને રેલવેની સુવિધા ઝડપથી મળે તે માટે માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના આગેવાનોએ તેરા પંથ જૈન સંઘના 11 માં આચાર્યશ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબના આશીર્વાદ માંગ્યા હતા.
RAILWAY : તેરા પંથ જૈન સંઘના 11 માં આચાર્યશ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબ વિશાળ કાફલા સાથે માંડવી ની બે દિવસની યાત્રા માટે જૈનપુરી માંડવી પધાર્યા હતા ત્યારે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને મંત્રી દિનેશભાઈ મણીલાલ શાહે જૈનપુરી માં જૈનાચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબના દર્શન - વંદન કરીને, માંડવીને રેલવેની સુવિધા ઝડપથી મળે તે માટે તેમના આર્શીવાદ માંગ્યા હતા.
આ પણ વાંચો : PANJARAPOL : શ્રી જીવદયા મંડળ, આડેસર...રૂપિયા ૫૧૦૦૦/- નું દાન મળ્યું
INDIAN SOCIOLOGIST