PANJARAPOL : શ્રી જીવદયા મંડળ - આડેસર સંચાલિત પાંજરાપોળને મહારાજ સાહેબની પ્રેરણાથી રૂપિયા ૫૧૦૦૦/- નું દાન મળ્યું
PANJARAPOL : પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી અનંતયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમ પૂજ્ય અનંતજ્ઞાનવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી ચિત્રોડ મુકામે, શ્રી ગુરુ ગૌતમ સ્વામી વિહારધામના ઉદ્ઘાટન નિમિત્તે શ્રી ગાંધીધામ જૈન મૂર્તિપૂજક સંઘ - ગાંધીધામ તરફથી શ્રી જીવદયા મંડળ આડેસર સંચાલિત પાંજરાપોળને રૂપિયા ૫૧૦૦૦/- (એકાવન હજાર) નું દાન મળેલ હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
PANJARAPOL : આ પ્રસંગે પરમ પૂજ્ય પન્યાશ પ્રવરશ્રી અનંતજ્ઞાનવિજયજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, દયા ધર્મનું મૂળ છે અને જીવદયા જીવનનું અમૃત છે.
આ પણ વાંચો : MANDVI BEACH CITY : માંડવી શહેરના ૪૪૫ માં સ્થાપના દિનની ઉજવણી
INDIAN SOCIOLOGIST