MANDVI : માંડવી કંસારા બજારમાં પાણીની લાઈન લીકેજ થતા નગરપાલિકા દ્વારા ત્વરિત રીપેરીંગ કામ હાથ રહ્યું
માંડવીના કંસારા બજારમાં પાણીની લાઈન લીકેજ થતા રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા પાણી વહી નીકળતા લોકોને હાલાકી વેઠવી પડી હતી નગરપાલિકાને જાણ થતા માંડવી નગરપાલિકા ના કર્મચારીઓ ત્વરિત સ્થળ પર પહોંચી રીપેરીંગ કામ હાથ ધર્યું હતું . માહિતી બપોરે 12:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.
આ પણ વાંચો : Disabled students : વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓ સહિત કુલ એક હજાર થી વધારે બાળકોને રાજાશાહી તિથિ ભોજન
INDIAN SOCIOLOGIST