THE INDIAN SOCIOLOGIST

MANDVI : વિહાર ગ્રુપના ૮૫ યુવાનો જૈન સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોને પગપાળા વિહારમાં સાથે રહીને સહયોગ આપી રહ્યા છે

MANDVI : માંડવીના વિહાર ગ્રુપના ૮૫ યુવાનો જૈન સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોને પગપાળા વિહારમાં સાથે રહીને સહયોગ આપી રહ્યા છે


તેરાપંથ જૈન સંઘના આચાર્ય મહાશ્રમણજી મહારાજ સાહેબ સાથે દહીસરાથી દરરોજ સાથે રહે છે.

MANDVI : માંડવીના વિહાર ગ્રુપના ૮૫ જૈન યુવાનો જૈન સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો ને પગપાળા વિહારમાં સાથે રહીને સહયોગ આપી રહ્યા છે.

MANDVI : તેરાપંથ જૈન સંઘના આચાર્ય મહાશ્રમણજી મહારાજ સાહેબ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો ભુજ થી વિહાર કર્યા પછી દહીસરા થી માંડવીના વિહાર ગ્રુપના ૧૦ યુવાનો દરરોજ પગપાળા વિહારમાં સાથે રહેતા હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહ અને વિહાર ગ્રુપના ભાવિક નવીનભાઈ બોરીચાએ જણાવ્યું હતું.

MANDVI : અત્રે એ ઉલ્લેખનીય છે કે, માંડવીના વિહાર ગ્રુપના ૮૫ યુવાનો પોતાનો ધંધો અથવા નોકરી કરી રહ્યા છે. દરરોજ વારાફરતી ૧૦ યુવાનો સવારે ૬:૩૦ વાગે પ્રસ્થાન કરીને માંડવી રિટર્ન બપોરે ૧ વાગે આવે છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST