RAPAR : રાપર માં શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘમાં જૈનાચાર્યશ્રી અનંત યસસુરીશ્વરજી મહારાજનો ગુણાનુવાદનો કાર્યક્રમ યોજાયો
RAPAR : રાપર (વાગડ)માં શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈનસંઘમાં જૈનાચાર્યશ્રી અનંતયશસૂરીશ્વરજી મહારાજનો ગુણાનુવાદનો કાર્યક્રમ, ચતુર્વિધસંઘ ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
RAPAR : પરમ પૂજ્ય પન્યાશ પ્રવરર્શ્રી અનંતજ્ઞાનવિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા - ૬ એ , જૈનાચાર્ય અનંતયશસુરીશ્વરજી મહારાજના જીવન અને કવન વિશે ગુણાનુવાદ કરતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો ભાવવિભોર બની ગયા હોવાનું માંડવી તપગચ્છ જૈનસંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહ (મહેતા)એ જણાવ્યું હતું.
RAPAR : આ પ્રસંગે ભક્તગણ તરફથી પ્રવેશ પ્રભાવના 50 (પચાસ) રૂપિયાની અને રૂપિયા 60 (સાઠ)નું સંઘપૂજન કરવામાં આવેલ હતું
INDIAN SOCIOLOGIST