રાષ્ટ્રીય સંત સંજય મુનિ મહારાજ સાહેબે માંડવીના સેવાભાવી સર્જન ડોક્ટર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ને આશીર્વાદ આપ્યા.
વિશ્વ વિખ્યાત અનેક રાજ્યોના રાજ્ય અતિથિ અને અનેક પદોથી વિભૂષિત લોકમાન્ય ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત આચાર્યશ્રી સંજય મુનિ મહારાજ સાહેબ તાજેતરમાં માંડવી આવેલ ત્યારે માંડવી ની એઇમ્સ હોસ્પિટલ ના સેવાભાવી સર્જન અને સમાજ રત્ન તેમજ કચ્છ શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ થી વિભૂષિત ડૉ. કૌશિકભાઈ શાહ તથા માંડવીના જૈન અગ્રણી અને રાજ્ય/ રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ થી વિભૂષિત દિનેશભાઈ મણીલાલ શાહ ને રાષ્ટ્રીય સંત સંજય મુનિ મહારાજ સાહેબે આશિવૉદ આપેલ હતા
આ પણ વાંચો : જન સમર્થન મેળવવા માટે "માંડવી સર્વાંગી વિકાસ પરિષદે" કારોબારી ની બેઠકમાં નિર્ણય લીધો.