માંડવી માં ચાલતું નિઃશુલ્ક છાસ કેન્દ્ર
નવચેતન ભગવાન મહાવીર માનવ કેન્દ્ર - ભુજના ઉપક્રમે, દાતા શ્રીમતી કમલાવંતીબેન શશીકાંતભાઈ મોરબીયા (માંડવી,હાલે ભુજ )ના સૌજન્ય થી માંડવીમાં નવાપરા વિસ્તારમાં ચાલતા નિશુલ્ક છાસકેન્દ્રનો તા.16/ 5/ 2025 ને શુક્રવારથી સમય સવારના 8:00 થી 10:00 નો રહેશે. જ્યારે નિઃશુલ્ક છાસના પરબનો સમય સવારના 10:00થી 12:00નો રહેશે એમ સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતા (ભુજ) અને પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ (માંડવી) એ જણાવ્યું છે.
આ પણ વાંચો : માંડવીમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો