THE INDIAN SOCIOLOGIST

GURUBHAGVANT AT DAGADA : ડગાળા ગામે ગુરૂભગવંતોએ માંડવીના દિનેશભાઈ શાહને આશીર્વાદ પાઠવ્યા

 GURUBHAGVANT AT DAGADA : ડગાળા ગામે ગુરૂભગવંતોએ માંડવીના દિનેશભાઈ શાહને આશીર્વાદ પાઠવ્યા


GURUBHAGVANT AT DAGADA : ભુજ તાલુકાના ડગાળા (અમૃતાનગર) ગામે વાસુપૂજ્ય સ્વામીના ૨૦માં ધ્વજારોહણ કાર્યક્રમમાં, પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી તીર્થભદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન મુનિશ્રી તીર્થવંદનવિજયજી મહારાજ સાહેબ, મુનિશ્રી તીર્થપ્રજ્ઞવિજયજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય તીર્થહીરવિજયજી મહારાજ સાહેબ નિશ્રા પ્રદાન કરવા આવેલ ત્યારે મૂળ ડગાળા (તા.ભુજ) ના પરંતુ હાલમાં માંડવી નિવાસી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને માંડવી તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ મણિલાલ શાહને આશીર્વાદ પાઠવ્યા હતા.




Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST