THE INDIAN SOCIOLOGIST

શ્રી નરેશમુનિ ના સુવર્ણ ચાતુર્માસ પ્રવેશ ની શુકનવંતી આમંત્રણ પત્રિકા

શ્રી નરેશમુનિ ના સુવર્ણ ચાતુર્માસ પ્રવેશ ની શુકનવંતી આમંત્રણ પત્રિકા

 કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ માંડવી ગાદીના ધામમાં બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નવીનચંદ્રજી સ્વામી અને માંડવી સંઘના પ્રમુખ શ્રી નિખિલભાઈ ભંડારી ને ભોજાય માં ઊજવાતા પૂજ્ય શ્રી નરેશમુનિ ના સુવર્ણ ચાતુર્માસ પ્રવેશ ની શુકનવંતી આમંત્રણ પત્રિકા  ભોજાય શ્રી સંઘ ના સ્થાનિક પ્રમુખ શ્રી હરખચંદભાઈ નાગડા અને અશ્વિનભાઇ પાસડે   અર્પણ કરી હોવાનુ માંડવી ના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઇ શાહે જણાવ્યું હતું 

www.indiansociologist.in

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST