શ્રી નરેશમુનિ ના સુવર્ણ ચાતુર્માસ પ્રવેશ ની શુકનવંતી આમંત્રણ પત્રિકા
કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ માંડવી ગાદીના ધામમાં બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નવીનચંદ્રજી સ્વામી અને માંડવી સંઘના પ્રમુખ શ્રી નિખિલભાઈ ભંડારી ને ભોજાય માં ઊજવાતા પૂજ્ય શ્રી નરેશમુનિ ના સુવર્ણ ચાતુર્માસ પ્રવેશ ની શુકનવંતી આમંત્રણ પત્રિકા ભોજાય શ્રી સંઘ ના સ્થાનિક પ્રમુખ શ્રી હરખચંદભાઈ નાગડા અને અશ્વિનભાઇ પાસડે અર્પણ કરી હોવાનુ માંડવી ના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઇ શાહે જણાવ્યું હતું
www.indiansociologist.in