ભોજાયમાં નરેશમુનિનો સુવર્ણ ચાતુર્માસ ઉજવાશે
કચ્છ આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના કાર્યવાહક અને માનવ મંદિર (બિદડા) ના પ્રણેતા તપસ્વી પરમ પૂજ્ય દિનેશચંદ્રજી સ્વામીને ભોજાય (તા.માંડવી) માં ઉજવાતા પરમ પૂજ્ય નરેશમુનિ મહારાજ સાહેબ (વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા) ના સુવર્ણ ચાતુર્માસ પ્રવેશની શુકનવંતી આમંત્રણ પત્રિકા, કચ્છ આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના મહાસંઘ અને ભુજ સંઘના પ્રમુખશ્રી વિનોદભાઈ મહેતાએ અર્પણ કરી હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
www.indiansociologist.in