ભારતીય જૈન સંગઠન લેડીઝ વિંગ ભુજ દ્વારા જીવદયા માનવસેવા
ભારતીય જૈન સંગઠન લેડીઝ વિંગ ભુજ દ્વારા જીવદયા માનવસેવા પ્રોજેકટ અંતર્ગત પ્રમુખ ગીતા બેન પારેખ ની આગેવાની માં અષાઢી બીજ નિમિત્તે રેન બસેરા માં રહેતા નિરાધાર અને માનસીક વિકલાંગ લોકો ના સંસ્થા ની મુલાકાત લેવામાં આવી હતી.
ત્યાર બાદ નવકાર મંત્ર ની પ્રાર્થના સાથે મિષ્ટાન ફરસાણ સહિત નું બપોર નું ભોજન કરાવા માં આવેલ હતું.
દીપાબેન શાહ દ્વારા ફ્રુટી નું વિતરણ કરવા માં આવેલ હતું..
આ પોગ્રામના દાતા સુલોચનાબેન મહેતા અને ભારતિય જૈન સંગઠન લેડી'સ વિંગ રહ્યા હતા.
પ્રમુખ ગીતા પારેખ એ જણાવેલ કે જીવદયા અને માનવ સેવા એ સહુ થી મોટો ધર્મ છે અને ભારતિય જૈન સંગઠન લેડી 'સ વિગ ભુજ દ્રારા અન્ય પોગ્રામ અને પ્રોજેકટ સાથે દર મહિને ચેરિટી ના પણ પ્રોજેક્ટ કરવા માં આવશે.
આ પોગ્રામ માં મહામંત્રી ફાલ્ગુની પારેખ,ઉપ પ્રમુખ કાજલ ગાંધી, દીપા શાહ અને દીપિકા દોશી વગેરે એ વ્યવસ્થા સંભાળી હતી.
www.indiansociologist.in